Posts

Showing posts from November, 2019

મૌર્ય કાળ માં ગુજરાત

Image
દોસ્તો, જય હિન્દ  તમને ખબર છે ? ગુજરાત નો દસ્તાવેજી ઇતિહાસ મૌર્ય કાળ થી શરૂ થાય છે . ચન્દ્ર્ગુપ્ત મોર્ય નો શાશન કાળ નો સમયગાળો ઇ.પૂર્વે 324 થી ઇ.સ 298 હતો . જ્યારે આપણે ગુજરાત ના સંદર્ભ માં દેખીએ તો  chandragupta maury   એ ગુજરાત ના  સૂબા  તરીકે  પૂષ્પ   ગૂપ્ત ની નિમણૂક કરી હતી . અને તેનું વહીવટી મથક  ગિરિ નગર એટ્લે કે હાલ નું ગિરનાર હતું.  પૂષ્પ ગુપ્તે તે સમયે ખેતી કરવા માટે પાણી ની વ્યવસ્થા કરવા માટે એક તળાવ નું નિર્માણ કરવિયું તળાવ નું નામ હતું સુદર્શન તળાવ . ત્યાર બાદ ચન્દ્ર્ગુપ્ત મૌર્ય એ પોતા ના રાજ્ય ની સર્વત્ર સતા પોતાના પૂત્ર chandragupta maurya son  બિન્દૂસાર ને આપી ને પોતે જૈન ધર્મ ની દિક્ષા લઈ ને તપ કરવા ચાલીયા ગયા .  બિન્દૂસાર ના પૂત્ર અશોક . ashok  મૌર્ય સમ્રાટ અશોક ના સંદર્ભ માં ગુજરાત  કલિંગ પર વિજય મેળવવા જતાં સમયે જે હિંસા નજરે ચડી તેના કારણે મૌર્ય સમ્રાટ અશોક નું હ્રદય પરિવતન થયું અને સર્વધર્મ સંભવ પર ભાર આપી દેશ માં 14 શિલાલેખ કોતરાવ્યા . અશોક ના શિલાલેખ પૈકી એક શિલાલેખ ગિર...

શકો કોણ હતા ? અને શક સંવત ભારત માં કેવી રીતે આવી ? how to find sak sanvat ?

નમસ્કાર દોસ્તો , આજે આપણે શક સંવંત ની વાત કરી રહિયા છીએ . શકો કોણ હતા અને ભારત માં શક સંવંત કેવી રીતે દાખલ થઈ .  મૌર્ય કાળ પછી કોઈ પ્રતાપી રાજા ભારત માં ના હતો . તેથી ભારત માં મધ્ય એશિયા થી શકો ભારત પર આક્રમણ કરી ને પોતા ના રાજય ની સ્થાપના કરી .  અને ગુજરાત માં પણ શકો એ પોતાનું આધિપત્ય જમાવિયું. શક એક પ્રકરમી રાજાઓ હતા .  બધા જ શક રાજાઓ માં રુદ્રદામા સૌથી પ્રરાક્રમી અને યશષવી પ્રદ રાજા મહાન ક્ષત્રપ રુદ્ર દામા હતો . તે કાદિમ વંશ નો ક્ષત્રપ રાજા હતો .  રુદ્રદામા નું શાસન ઇસ 130 થી ઇસ 150 સુધી નું માણવા માં આવે છે .  ગુજરાત માં રુદ્રદામા નું શાસન હોય તેના પુરાવા મળી આવે છે તેમાં થી પ્રથમ પુરાવો .  1. મૌર્ય કાળ માં પુષ્પગુપ્ત દ્વારા નિર્માણ કરવેલું સુદર્શન તળાવ ની સમારકામ રુદ્રદામા ના સુબા સુવિશાખે ફરી સુદર્શન તળાવ નું કામ હાથ માં લીધું.   2. બીજો પુરાવો રુદ્રદામા એ ગિરનાર ની તળેટી પર પોતાનો શિલાલેખ કોતરાવિયો તે સંસ્કૃત ભાષા માં હતો.  shak sanvant  ભારત માં વિક્રમ સંવંત ની શરૂઆત ઇસ પૂર્વે 56 માં થઈ અને શક સંવંત ની શરૂઆ...

Harappa civilization in gujarat

Image
મિત્રો હડપ્પા અને મોહેજો દડો નામ વિશ્વ વિખ્યાત છે. આપણાં ગુજરાત માં પણ આ નામ જાણીતા છે . જો તમને ખબર નથી કે હડ્પ્પીયન સંસ્કૃતિ ના શહેરો ગુજરાત માં ક્યાં આવેલા છે અને એની વિસ્તૃત માં જાણકારી તમે આ આર્ટિક્લ થી મેળવી શકસો . દોસ્તો ભારત ની હદ્દ્પિયન સભ્યતા કદાચ દુનિયા ની મિસર ની સંસ્કૃતિ થી પણ જૂની સભ્યતા હોવા નું માણવા માં આવે છે . આવો દેખીએ કે તે વખતે કેવા માનવી રહેતા હશે શું ખાતા હસે . અને તેમની રહેણી કર્ણી કેવી હશે . લોથલ (Lothal) Lothal haddapiyan sabhyata   નું અગત્ય નું બંદર હતું . લોથલ અમદાવાદ થી દક્ષિણ પશ્વિમ ભાગે અંદાજિત 80 કેએમ ના અંતરે આવેલું છે.  લોથલ નો સમયગાળો લગભગ ઇસ પૂવે 2400 થી 1900 નો માનવા માં આવે છે. લોથલ માં સૌ પ્રથમ માણસો નો વસવાટ થતો હતો અને પૂર જેવી વિકટ પરિસ્થિતી માં તેના તમામ ઘરો નો નાશ થયો હશે તેમ ઈતિહાસિક વિદો નું માનવું છે . લોથલ નું ખોદકામ કરતા હાડ્પીઝરો મળી આવિયા હતા તેથી એમ માણવા માં આવે છે. કે તે સમયે લોકો ને દ્ફ્નકરવા માં અને શરગાવવા માં આવતા હતા પરંતુ ઈતિહાસિક વિદો ના આ પત્યે કોઈ પાકા પુરાવા માલિયા નથી.  લોથલ એક સુંદર નગર ...